Thursday 9 April 2015

Talati Exam Online Taiyari karo

તલાટી ની એક્ઝામની તૈયારી માટે ના સામાન્યજ્ઞાનના પ્રશ્નો

1)કયો રાજા વીણા વગાડવા પ્રખ્યાત હતો?
Ans 1 :ચંદ્રગુપ્ત મૌર્ય
Ans 2 :સમુદ્રગુપ્તRight Answer
Ans 3 :વિક્રમાદિત્ય
Ans 4 :કનિષ્ક

2)અષ્ટપ્રધાન મંડળમાં'પેશ્વા'ક્યાં નામે ઓળખતા હતા?
Ans 1 :મહામંત્રી
Ans 2 :મુખ્યમંત્રીRight Answer
Ans 3 :પ્રમુખ
Ans 4 :નાણામંત્રી

3)માનવસંસ્કૃતિનો પ્રારંભ કઈ નદીના કિનારે થયો હતો?
Ans 1 :ગંગા
Ans 2 :યમુના
Ans 3 :સિંધુRight Answer
Ans 4 :નર્મદા

4)સ્વામી વિવેકાનંદે વિશ્વપરિષદમાં હાજરી ક્યારે આપી હતી?
Ans 1 : 1895
Ans 2 : 1897
Ans 3 : 1893Right Answer
Ans 4 : 1896

5)હિન્દુઓ પર જજિયાવેરો કોણે નાખ્યો હતો?
Ans 1 :અકબરે
Ans 2 :ઔરંગઝેબRight Answer
Ans 3 :હુમાયુએ
Ans 4 :બાબરે

6)દીને ઇલાહી'ધર્મની સ્થાપના કોને કરી હતી?
Ans 1 :બાબરે
Ans 2 :અકબરેRight Answer
Ans 3 :શાહજહાએ
Ans 4 :ગૌતમબુદ્ધ

7) 1857ની વિપ્લવની ક્રાંતિનું કારણ શું છે?
Ans 1 :ગાય અને સુવરની ચરબીમાં કારતુસો વપરાતાંRight Answer
Ans 2 :રાજાઓ વચ્ચે અંદરોઅંદર લડાઈ હતી
Ans 3 :મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચેનો વિગ્રહ
Ans 4 :અંગ્રેજો અને મુસ્લિમો વચ્ચેની લડાઈ

8)અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા?
Ans 1 :મહમંદ તઘલખ
Ans 2 :સર સૈયદ અહેમદRight Answer
Ans 3 :અસબલ્લાખાન
Ans 4 :શૌકતઅલી

9)વેદ તરફ પાછા વળો'સુત્ર કોને આપ્યું હતું?
Ans 1 :સ્વામી  વિવેકાનંદે
Ans 2 :સ્વામી શિવાનંદે
Ans 3 :સ્વામી દયાનંદ સરસ્વતીએRight Answer
Ans 4 :મહાદેવી વર્માએ

10)સમ્રાટ અશોકની રાજધાની કઈ હતી?
Ans 1 :દિલ્હી
Ans 2 :કાંચીપુરમ
Ans 3 :મદ્રાસ
Ans 4 :પાટલીપુત્રRight Answer

Talati Online Exam taiyari karva mare

----》》CLICK HERE